દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ઘટના આમોદ તાલુકાના માતર ટોલટેક્સ નજીક બની હતી. જેને પગલે વડો ...
કહેવાય છે કે જીદ એકવાર માથે ચડી જાય પછી કાળા માથાનો માનવી કાંઈપણ કરી શકે છે. આવી જ એક જીદ 47 વર્ષીય મહિલાને જીત અપાવે છે. ઘટના મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબાજોગાઈની છે. જ્યાં 47 વર્ષીય રમાબાઈ નામની મહ ...
બેંક ઓફ બરોડાની સબ્સિડિયરી કંપની બરોડા ગ્લોબલ શેરડ સર્વિસિસ લિમિટેડ (BGSSL) દ્વારા 2026 માટે મોટા પાયે ભરતીની જાહેરાત કરાઈ છે. કંપની દ્વારા વિવિધ એક્ઝિક્યુટિવ અને મેનેજિરિયલ પોસ્ટ માટે કુલ 2049 ઉમેદવા ...
હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ કોર્ટ સંચાલકો માટે મહત્વનો આદેશ આવ્યો છે. હવે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને કિચનની કામગીરી પર નજર રાખવા માટે કિચનમાં CCTV કેમેરા લગાવવાની સાથે TPC મશીન રાખવું પણ ફરજિયાત કરાયું ...
રાજ્ય સરકાર દ્વારા 16મા નાણાપંચની ગ્રાન્ટને લઈને નવો ઠરાવ કરાયો. જેમાં ગ્રામ પંચાયતને આપવામાં આવતી ગ્રાન્ટનો રેશિયો 80-20 નક્કી કરાયો છે. એટલે કે 80 ટકા ગ્રાન્ટ સીધી ગ્રામ પંચાયતને મળે જ્યારે 20 ટકા જ ...
કઠલાલના પીઠાઈ ગામની પીઠેશ્વરી વિદ્યામંદિરમાં શિક્ષક નશાની હાલતમાં હોવાનો દાવો થયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીની સરપ્રાઈઝ ...
વલસાડ નજીક આવેલી મહાદેવ હોટલ બહાર ચોંકાવનારી ઘટના બની હતી. હોટલના માલિકે એક કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકતા તેણે જીવલેણ ...
કહેવાય છે કે સિંહના ટોળા ન હોય, પરંતુ આ વાત ફરી એક વખત ખોટી સાબિત થઈ છે. જૂનાગઢના પ્લાસવા રોડ પર આવેલા વેલનાથપરા નજીક સાગમટે ...
How to Grow Chikoo Plant at Home : બીમારીઓથી બચાવ, તંદુરસ્તી અને શરીરને નિરોગી રાખવા માટે કેટલાય પ્રકારના ફળનું સેવન આપણે કરતા હોઈએ છીએ. વરસાદની સિઝનમાં મોટા ભાગે બીમારીઓ ઘરમાં આવી જતી હોય છે. ડેન્ગ્ય ...
Janmashtami Dwarka: જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા દર્શને જતાં શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. ચાલુ વર્ષે પણ જગત મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. તો કૃષ્ણ જન્મોત્સવ ...
Why Feed Last Roti to Dog: હિન્દુ ધર્મમાં કૂતરાને છેલ્લી રોટલી ખવડાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ...
ચોમાસાની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ વધી જવાથી ઘઉંમાં ધનેડાં અને ઈયળ પડવાનું જોખમ ઘણું વધી જાય છે. જો સમયસર યોગ્ય ઉપાય ન કરવામાં આવે તો આખું અનાજ ખરાબ થઈ શકે છે. યોગ્ય જાળવણી, ઘરેલુ ઉપાયો અને થોડી સાવ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results